Talati Practice MCQ Part - 5
ગુજરાતનો છેલ્લો હિંદુ રાજા જણાવો.

સારંગદેવ વાઘેલા
વિસળદેવ વાઘેલા
કર્ણદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

કાવ્યસંગ્રહ
નિબંધ
નવલકથા
નવલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન" ક્યારે ઉજવાય છે ?

11 ડિસેમ્બરે
10 ડિસેમ્બરે
15 ડિસેમ્બરે
10 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP