Talati Practice MCQ Part - 5
વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ?

12 એપ્રિલ
10 એપ્રિલ
11 એપ્રિલ
13 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ?

ખબરદાર
જમનાશંકર બૂથ
ચંદ્રવદન મહેતા
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘ગ્નિનવિચ’ રેખા કયા દેશમાંથી પસાર થાય છે ?

ચાઈના
આફ્રિકા
ઈંગ્લેન્ડ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“વાસણ પર વાસણની ગોઠવણી” શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.

કૌતુક
ઉતરડ
વાસણશોભા
હાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'પડઘા ડુબી ગયા', એકલતાના કિનારે', 'પેરેલીસીસ' વગેરે જેવી ચંદ્રકાતબક્ષીની સાહિત્ય કૃતિ ક્યા પ્રકારની છે ?

નવલિકા
નિબંધ
નવલકથા
કાવ્યસંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP