Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

નાગાર્જુન
ભારદ્વાજ
મુનિ વાત્સાયન
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
IASનું ટ્રેનિગ સેન્ટર કયાં આવેલું છે ?

મસૂરી
હૈદરાબાદ
દિલ્હી
દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગલતેશ્વર મંદિર કયા વંશના રાજાઓએ બંધાવ્યું હોવાનું મનાય છે ?

વાઘેલા
સોલંકી
રાષ્ટ્રકૂટો
ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
પ્રધાનમંત્રી દ્વારા શરુ થયેલ નીચેની યોજનાનો સમાવેશ થતો નથી.

પ્રધાનમંત્રી પેન્સન યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના
અટલ પેન્શન યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP