Talati Practice MCQ Part - 5
'કામસૂત્ર' ગ્રંથના રચયિતા ભારતીય વૈજ્ઞાનિક કોણ છે ?

ભારદ્વાજ
વરાહમિહિર
નાગાર્જુન
મુનિ વાત્સાયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાર્થપ્રકાશ ગ્રંથ કઈ ભાષામાં લખ્યો છે ?

મરાઠી
ગુજરાતી
હિન્દી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

32 - અનુચ્છેદ
17 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ
42 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP