Talati Practice MCQ Part - 5
ઘટનાઓના બેતાજ બાદશાહ એટલે ......

ચંદ્રકાંત બક્ષી
ક.મા.મુનશી
રા.વિ.પાઠક
બ.ક.ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ભાવનગર જીલ્લામાં આવેલ પ્રાચીન વિદ્યાપીઠનું સ્થળ જણાવો.

વલ્લભીપુર
ગઢડા
ઉમરાળા
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
“ક્ષય”નો રોગ શાના કારણે થાય છે ?

બેક્ટેરિયા
પ્રજીવકો
વાઇરસ
આનુંવંશિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગુજરાતમાં કઈ જગ્યાએ મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે ?

સુરત
ગાંધીનગર
પોરબંદર
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP