Talati Practice MCQ Part - 5
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?

2
1
-1
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘મેનાગુર્જરી’ નાટકના લેખક કોણ છે ?

રણછોડલાલ છોટાલાલ પરીખ
જયશંકર સુંદરી
કનૈયાલાલ મુનશી
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
કયા દેશમાં ગ્રીન સ્ટીલનું ઉત્પાદન કરવામાં આવશે ?

જાપાન
સ્વીડન
રશિયા
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો અમલ ક્યા મુખ્યમંત્રીના સમયમાં થયો ?

જીવરાજ મહેતા
ચીમન પટેલ
ધનશ્યામ ઓઝા
હિતેન્દ્ર દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

ઉષા–સંધ્યા
યાત્રા
યુગવંદના
ધ્વનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
હાલમાં પિતાની ઉંમર પુત્ર કરતા ચાર ગણી છે. પાંચ વર્ષ પછી તે ત્રણ ગણી થશે તો પુત્રની હાલની ઉંમર કેટલી હશે ?

15 વર્ષ
25 વર્ષ
10 વર્ષ
13 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP