ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રમણલાલ સોની નટવરલાલ પંડ્યા નિરંજન ભગત રાજેન્દ્ર શાહ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ? મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ મહાદેવ દેસાઈ મહાત્મા ગાંધી નારાયણ દેસાઈ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉંમરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના' પંક્તિ કોની છે ? મરીઝ બેકાર વેણીભાઈ પુરોહિત મણિલાલ દેસાઈ મરીઝ બેકાર વેણીભાઈ પુરોહિત મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ? શુકદેવજી બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી શુકદેવજી બ્રહ્માનંદજી વિશ્વેશ્વરાનંદજી રામાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ શામળના આશ્રયદાતા કોણ હતા ? સુજાણ રાજા રખીદાસ બાદશાહ સુજાણ રાજા રખીદાસ બાદશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ હરિહર ભટ્ટ નગીન પારેખ બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ હરિહર ભટ્ટ નગીન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP