ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

રાજેન્દ્ર શાહ
રમણલાલ સોની
નટવરલાલ પંડ્યા
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
મહાત્મા ગાંધી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

દાદા રાવ દુદાજીએ
માતા વીરકુંવરીએ
શ્રીકૃષ્ણએ
પિતા રત્નસિંહજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP