ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

પ્રહલાદ પારેખ
જયોતિન્દ્ર દવે
જયંત પાઠક
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ?

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
હિન્દ સ્વરાજ
સત્યના પ્રયોગો
નીતિવાદને માર્ગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

બાપાની પીંપર
વિરાટનો હિંડોળો
વીરની વિદાય
બાપાનો કાગળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

નરસિંહ મહેતા
આચાર્ય હેમચંદ્ર
ઉમાશંકર જોષી
શામલ ભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP