ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયભિખ્ખુ ક્યા સાહિત્યકારનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ નટવરલાલ કુબેરદાસ પંડ્યા કનૈયાલાલ માણેકલાલ મુનશી બાલાશંકર વીરચંદ દેસાઈ રસિકલાલ છોટાલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર નટવરલાલ પંડ્યા અરદેશર ખબરદાર કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ અનિલ જોશી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીયુગનું ગુજરાતી સાહિત્ય' ના લેખનકારનું નામ જણાવો. બાલમુકુંદ દવે હરીન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ બાલમુકુંદ દવે હરીન્દ્ર દવે જયંત પાઠક સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP