ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર
હિમાંશી શેલત
ચુનિલાલ મડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ?

'હિંદ છોડો' લડત
ભારતનો પ્રારંભિક ઈતિહાસ
અસહકાર આંદોલન
1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP