ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? શ્રીધર વ્યાસ અજ્ઞાત ભીમ અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ અજ્ઞાત ભીમ અબ્દુલ રહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત' કાવ્યના કવિ કોણ છે ? કલાપી કાન્ત સ્નેહરશ્મિ નર્મદ કલાપી કાન્ત સ્નેહરશ્મિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? ગાંધીજી જયભિખ્ખુ પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ ગાંધીજી જયભિખ્ખુ પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ? દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર દિલીપ રાણપુરા મહેશ યાજ્ઞિક હસુ યાજ્ઞિક ડૉ.શરદ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ? નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત ચુનિલાલ મડિયા નવલરામ પંડ્યા ત્રિભુવનદાસ લુહાર હિમાંશી શેલત ચુનિલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ 'હિંદ છોડો' લડત ભારતનો પ્રારંભિક ઈતિહાસ અસહકાર આંદોલન 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP