ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મકાનના ભૂત’ સાહિત્યકારની પ્રથમ વાર્તા છે ? કિશોર જાદવ ભાનુપ્રસાદ પંડચા સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ચંદ્રકાન્ત બક્ષી કિશોર જાદવ ભાનુપ્રસાદ પંડચા સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વેવિશાળ કાળચક્ર સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી વેવિશાળ કાળચક્ર સૌરાષ્ટ્રની રસધાર સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? હરિશ મંગલમ્ નીરવ પટેલ મોહન પરમાર જોસેફ મેકવાન હરિશ મંગલમ્ નીરવ પટેલ મોહન પરમાર જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી ધીરુભાઈ ઠાકરનું છે ? કૌટિલ્ય દર્શક સવ્યસાચી ઝુબીન કૌટિલ્ય દર્શક સવ્યસાચી ઝુબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP