વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રોકેટયાન ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ
ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ મુજબ
આપેલ પૈકી કોઈ નહીં
ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મંગળયાન (માસ ઓર્બિટર મિશન) વિશે ખરાં વિધાનો ચકાસો.

તેને PSLVC 26 દ્વારા પ્રક્ષેપિત કરાયું હતું.
મંગળની સપાટી પર ખોદકામ કરવા માટે તેની ટી.આઈ.એસ.જોડવામાં આવ્યું છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ?
i) કાર્બનડાયક્સાઈડ(CO2)
(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)
iii) હાઈડ્રોકાર્બન્સ (HC)
(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)
v) પર્ટિક્યુલેટ મેટર (pm)

ii, iii, iv & v
i, ii & iii
i, ii, iv, v
ii, iv, v

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP