ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આપેલ તમામ
આવી કોઈ જોગવાઈ નથી
આપેલ એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
આઠ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP