Talati Practice MCQ Part - 6
ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ?

ચોથા મંડળમાં
પ્રથમ મંડળમાં
બીજા મંડળમાં
ત્રીજા મંડળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

ભોપાભાઈ પટેલ
નર્મદ
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

મોહનલાલ પંડ્યાનું મકાન
સંતરામ મંદિર
ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP