Talati Practice MCQ Part - 6
કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ?

દહેજપ્રથા
વહેમ અંધશ્રદ્ધા
બાળમજૂરી
અસ્પૃશ્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
સામૂહિક એખલાસ
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
ભાઈચારાની ભાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ?

હર્ષદ ત્રિવેદી
મુકુન્દરાય પટ્ટણી
બાલાશંકર કંથારિયા
જમનાશંકર બૂચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુ. 123
અનુ. 168
અનુ. 213
અનુ. 210

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP