Talati Practice MCQ Part - 6
કંપની સરકારે કયા કયા પ્રાંતોમાં 'રૈયતવારી પદ્ધતિ' દાખલ કરેલી ?

બંગાળ, બિહાર અને ઓડીશા
મુંબઈ, આસામ અને મદ્રાસ
મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રાંત
પંજાબ, સિંધ અને બલૂચિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ?

પુલકેશી બીજો
વિષ્ણુ વર્મન
દંતિદુર્ગ
કૃષ્ણરાજ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

રામપર વેકરા
સિદ્ધપુર
ચાંદોદ
જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ?

લોથલ
મોહેં-જો-દડો
કાલિબંગાન
ધોળાવીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP