Talati Practice MCQ Part - 6 “સહસ્ત્ર શત ઘોડલા અગમ પ્રાંતથી નીકળ્યાં, અફાટ જલધિ પરે અદમ પાણીપંથા ચડ્યા’’ - કયા છંદનું ઉદાહરણ છે ? શિખરિણી મંદાક્રાન્તા મનહર પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 24% 12% 6% 16% 24% 12% 6% 16% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ? 11 ડિસેમ્બર, 1997 2 ડિસેમ્બર, 2002 16 ફેબ્રુઆરી, 2005 11 જુલાઈ, 2003 11 ડિસેમ્બર, 1997 2 ડિસેમ્બર, 2002 16 ફેબ્રુઆરી, 2005 11 જુલાઈ, 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 યોગ્ય જોડકાં જોડો.a. ઓજપાલીb. મોહિનીઅટ્ટમ્ c. કથકd. કુચિપુડી1. આંધ્રપ્રદેશ2. ઉત્તરપ્રદેશ 3. આસામ 4. કેરળ a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, c-2, a-3, b-4 c-1, a-2, b-3, d-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 d-1, c-2, a-3, b-4 c-1, a-2, b-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ? લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર લલિત આર. દલાલ ગોરધનદાસ વી.ગજ્જર અનિલકુમાર પટેલ હરિલાલ એમ. સુથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1993 અનુસાર SEBC માટે કેટલી બેઠકો અનામત રહેશે ? 10% 18% 5% 27% 10% 18% 5% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP