Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

15 ઑગસ્ટ, 2016
2 ઑક્ટોબર, 2014
26 જાન્યુઆરી, 2015
1 જાન્યુઆરી, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

ગોપાળદાસની હવેલી
હિન્દુ અનાથ આશ્રમ
સંતરામ મંદિર
મોહનલાલ પંડ્યાનું મકાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP