Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

2 ઑક્ટોબર, 2014
26 જાન્યુઆરી, 2015
1 જાન્યુઆરી, 2015
15 ઑગસ્ટ, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
ખરા સમયે જ સફર ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP