ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) સૂચક પ્રશ્નો ક્યારે પૂછી શકાય છે ? કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં કલમ-163 મુજબ ઊલટ તપાસમાં કલમ-133 મુજબ ઊલટ તપાસમાં કલમ-143 મુજબ ઊલટ તપાસમાં કલમ-153 મુજબ ઊલટ તપાસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં લગ્નજીવન દરમિયાન થયેલ જન્મ ઓરસતા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-92 કલમ-72 કલમ-112 કલમ-82 કલમ-92 કલમ-72 કલમ-112 કલમ-82 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ? આપેલ તમામ લેખિત ઇશારા દ્વારા આપેલ એકપણ નહીં આપેલ તમામ લેખિત ઇશારા દ્વારા આપેલ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ? દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ દસ વર્ષ સાત વર્ષ આઠ વર્ષ નવ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ? આપેલ એકપણ નહીં આપેલ તમામ તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આવી કોઈ જોગવાઈ નથી આપેલ એકપણ નહીં આપેલ તમામ તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે આવી કોઈ જોગવાઈ નથી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે. સિવાય કે કોર્ટને એવું લાગે કે કોઈ વ્યક્તિ કુમળી વય, અતિવૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ અથવા તેના જેવા બીજા કોઈ કારણે તેમને પૂછેલા પ્રશ્નો સમજી શકે અથવા તેના સમજપૂર્વકના જવાબો આપી શકે તેમ નથી.
ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) ભારતીય પુરાવા અધિનિયમની કઈ કલમમાં યાદદાસ્તને તાજી કરાવવા બાબતે જોગવાઈ કરવામાં આવી છે ? કલમ-137 કલમ-112 કલમ-118 કલમ-159 કલમ-137 કલમ-112 કલમ-118 કલમ-159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP