Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

સૈનિક વિભાગ
માણવિભાગ
વેપાર વિભાગ
કૃષિ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

ડૉ. હરગોવિંદ ખુરાના
વિક્રમ સારાભાઈ
ડૉ. વર્ગીસ કુરિયન
ડૉ. હોમીભાભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

કેલકર સમિતિ
તારકુંડે સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP