Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

અભિલાષા ચતુર્વેદી
અજયકુમાર શર્મા
વિવેકરામ ચોબે
વિનયકુમાર સક્સેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ?

ધોળાવીરા
મોહેં-જો-દડો
લોથલ
કાલિબંગાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

અખંડાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

ડેવિડ હેયર
જેમ્સ પ્રિન્સ
હેનરી ડેરીજીયો
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

કાર્બોહાઈડ્રેટની ઉણપથી
પ્રોટીનની ઉણપથી
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP