Talati Practice MCQ Part - 6 તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? અભિલાષા ચતુર્વેદી અજયકુમાર શર્મા વિવેકરામ ચોબે વિનયકુમાર સક્સેના અભિલાષા ચતુર્વેદી અજયકુમાર શર્મા વિવેકરામ ચોબે વિનયકુમાર સક્સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક કયુ નગર હતું ? ધોળાવીરા મોહેં-જો-દડો લોથલ કાલિબંગાન ધોળાવીરા મોહેં-જો-દડો લોથલ કાલિબંગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી રામાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ? ડેવિડ હેયર જેમ્સ પ્રિન્સ હેનરી ડેરીજીયો વિલિયમ બેન્ટિક ડેવિડ હેયર જેમ્સ પ્રિન્સ હેનરી ડેરીજીયો વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ? કાર્બોહાઈડ્રેટની ઉણપથી પ્રોટીનની ઉણપથી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કાર્બોહાઈડ્રેટની ઉણપથી પ્રોટીનની ઉણપથી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP