Talati Practice MCQ Part - 6
સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ?

ભૃગુ
કપિલ
વશિષ્ઠ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

એસ્કેરિસ
ટ્રિપેનોસોમા
બૅક્ટેરિયા
લેશ્માનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીતિ આયોગની રચના કયારે થઇ હતી ?

2 ઑક્ટોબર, 2014
15 ઑગસ્ટ, 2016
26 જાન્યુઆરી, 2015
1 જાન્યુઆરી, 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP