Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

21 જુલાઈ, 1895
17 નવેમ્બર, 1913
9 માર્ચ, 1902
2 સપ્ટેમ્બર, 1898

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો.

ગુણવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

નિંગાળા
મસ્તુપુરા
અમદાવાદ
સાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પથ્થર મારી મારીને જીવ લેવાની સજા

ટિપ્પણી
ગલેફ
સંગસારી
દોરંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

જવાહરલાલ નહેરુ
બાબાસાહેબ આંબેડકર
નરેન્દ્ર મોદી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-253
અનુચ્છેદ-266
અનુચ્છેદ-267
અનુચ્છેદ-114

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP