Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

વિકલ્પવાચક સંયોજક
કારણવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક
પરિણામવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

ઉમાશંકર જોશી
દલપતરામ
નર્મદ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

17 નવેમ્બર, 1913
2 સપ્ટેમ્બર, 1898
9 માર્ચ, 1902
21 જુલાઈ, 1895

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

સ્વામી અપૂર્વમુની
નરેન્દ્ર મોદી
સ્વામી જ્ઞાનવત્સલ
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

ભાવે પ્રયોગ
કર્તરી
પ્રેરક
કર્મણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP