Talati Practice MCQ Part - 6 રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો : તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો. વિકલ્પવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક પરિણામવાચક સંયોજક વિકલ્પવાચક સંયોજક કારણવાચક સંયોજક સમુચ્ચયવાચક સંયોજક પરિણામવાચક સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? ઉમાશંકર જોશી દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષથી 'પ્રોજેક્ટ ટાઈગર' અમલમાં આવશે ? 1982 1968 1973 1965 1982 1968 1973 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ? 17 નવેમ્બર, 1913 2 સપ્ટેમ્બર, 1898 9 માર્ચ, 1902 21 જુલાઈ, 1895 17 નવેમ્બર, 1913 2 સપ્ટેમ્બર, 1898 9 માર્ચ, 1902 21 જુલાઈ, 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ? સ્વામી અપૂર્વમુની નરેન્દ્ર મોદી સ્વામી જ્ઞાનવત્સલ સલમાન ખાન સ્વામી અપૂર્વમુની નરેન્દ્ર મોદી સ્વામી જ્ઞાનવત્સલ સલમાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? ભાવે પ્રયોગ કર્તરી પ્રેરક કર્મણી ભાવે પ્રયોગ કર્તરી પ્રેરક કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP