Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

કારણવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક
વિકલ્પવાચક સંયોજક
પરિણામવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ટીવીની કિંમત 20% જેટલી ઘટાડવામાં આવી છે. હવે જો તેને તેની મૂળકિંમત જેટલી કરવી હોય તો કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડશે ?

20%
15%
25%
10%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયો વિકલ્પ છે ?

ઈશ્વરનિર્મિત
મોજમજાક
પ્રતિદિન
હારજીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP