Talati Practice MCQ Part - 6
‘સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે'- આ વાક્યમાં ‘માટે’ શબ્દનો વ્યાકરણિક મોભો દર્શાવો.

સંયોજક
અનુગ
પ્રત્યય
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ?

રાજારામ મોહનરાય
રવિનદ્રનાથ ટાગોર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
કેશવચંદ્ર સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રેમતીર્થ’ પુસ્તકના લેખક કોણ છે ?

સલમાન ખાન
નરેન્દ્ર મોદી
સ્વામી અપૂર્વમુની
સ્વામી જ્ઞાનવત્સલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP