Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

વીર સાવરકર
વાસુદેવ બળવંત ફડકે
ખુદીરામ બોઝ
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ?

ઈરડા
સેબી
RBI
ક્રિસીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે ?

ખાઉંધરાતીડ
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
રણતીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP