Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
વીર સાવરકર
ખુદીરામ બોઝ
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ચર્ચામાં રહેલ મધુવન પરીયોજના કઈ નદી પર આકાર પામી છે ?

પૂર્ણા
કોલક
અંબિકા
દમણગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે.

950
990
890
900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો.

યોગ એક વ્યાયામ
યોગ રાખે નિરોગી
માનવતા માટે યોગ
સૌને માટે યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP