Talati Practice MCQ Part - 6 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? મહેસાણા જામનગર બોટાદ મોરબી મહેસાણા જામનગર બોટાદ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ? 60, 69 15, 28 34, 56 33, 55 60, 69 15, 28 34, 56 33, 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત ઠાકોર સૂરજમલ રૂપા નાયક અને કેવલ નાયક ગરબડદાસ મુખી નાથાજી અને યમાજી ગામીત ઠાકોર સૂરજમલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? મિઝોરમ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ? 12200 10000 11250 13500 12200 10000 11250 13500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 “ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ? જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ઉચ્છંગરાય ઢેબર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ઉચ્છંગરાય ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP