Talati Practice MCQ Part - 6
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

મહેસાણા
જામનગર
બોટાદ
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

60, 69
15, 28
34, 56
33, 55

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
ગરબડદાસ મુખી
નાથાજી અને યમાજી ગામીત
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ?

મિઝોરમ
આસામ
મણિપુર
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ?

12200
10000
11250
13500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
ઉચ્છંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP