Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

સભાસ્થળ
સમિતિ
સંથાગાર
વિદથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ?

અનુ. 342
અનુ. 344
અનુ. 341
અનુ. 343

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

ડૉ.જીવરાજ મહેતા
બાબુભાઈ જ. પટેલ
ગાંધીજી
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

સરોજિની નાયડુ
એની બેસન્ટ
સી. રાજગોપાલાચારી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP