Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રાજા રવિ વર્મા
ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ?

ગાંધીજી
વિનોબા ભાવે
જયપ્રકાશ નારાયણ
ઠક્કરબાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ?

જમનાશંકર બૂચ
હર્ષદ ત્રિવેદી
મુકુન્દરાય પટ્ટણી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના ઉત્સવો અને લોકનૃત્ય સંદર્ભે યોગ્ય જોડકાં જોડો.
a. મોહિનીઅટ્ટમ્
b. પોંગલ
c. લોહડી
d. લઠ્ઠમાર હોળી
1.તમિલનાડુ
2.કેરળ
3.બરસાના (ઉ.પ્ર.)
4. પંજાબ

b-1, a-2, d-3, c-4
a-1, b-2, c-3, d-4
c-1, a-2, d-3, b-4
d-1, c-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

પ્રભુલાલ પટેલ
ચુનીલાલ ભાવસાર
મૂળશંકર વ્યાસ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવી’ કૌશલ્ય કયા પક્ષનું છે ?

એક પણ નહીં
બંને પક્ષ
ચઢાઈ કરનાર પક્ષ
બચાવ પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP