Talati Practice MCQ Part - 6 ‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ? ગાંધીજી રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા ગાંધીજી રવિશંકર રાવળ રવિન્દ્રનાથ ટાગોર રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો હોય ? πr² 2πr π 1/π πr² 2πr π 1/π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુ. 342(A) અનુ. 342 અનુ. 340 અનુ. 341 અનુ. 342(A) અનુ. 342 અનુ. 340 અનુ. 341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મીઠા પાણી (ફ્રેશ વૉટર)નું વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ? 2003 2008 2005 2001 2003 2008 2005 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો. સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો. પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક વિરોધવાચક શરતવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ? કાર્બોહાઈડ્રેટની ઉણપથી આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીનની ઉણપથી આપેલ બંને કાર્બોહાઈડ્રેટની ઉણપથી આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીનની ઉણપથી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP