Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342(A)
અનુ. 342
અનુ. 340
અનુ. 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો.
સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.

પરિણામવાચક
સમુચ્ચયવાચક
વિરોધવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

કાર્બોહાઈડ્રેટની ઉણપથી
આપેલ પૈકી એક પણ નહીં
પ્રોટીનની ઉણપથી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP