Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા
રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિ + શ્ચંદ્ર
હરિ + ચંદ્ર
હરિસ + ચંદ્ર
હરિઃ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP