Talati Practice MCQ Part - 6 ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે. 40 30 50 60 40 30 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? છોટુભાઈ પુરાણી નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર છોટુભાઈ પુરાણી નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. સીમંત સત્ય ગર્ભવતી શ્રીમંત સીમંત સત્ય ગર્ભવતી શ્રીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જાંબુઘોડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? દાહોદ પંચમહાલ ડાંગ નવસારી દાહોદ પંચમહાલ ડાંગ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP