Talati Practice MCQ Part - 6 કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ? પાલોદરનો મેળો ઝૂંડનો મેળો વરાણાનો મેળો માઘ મેળો પાલોદરનો મેળો ઝૂંડનો મેળો વરાણાનો મેળો માઘ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. સંતરામ મંદિર હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી સંતરામ મંદિર હિન્દુ અનાથ આશ્રમ મોહનલાલ પંડ્યાનું મકાન ગોપાળદાસની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 18% 24% 6% 12% 18% 24% 6% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મૃચ્છકટિકમના લેખક કોણ છે ? વિશાખાદત્ત કાલિદાસ શુદ્રક અમરસિંહ વિશાખાદત્ત કાલિદાસ શુદ્રક અમરસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Find out a correct spelling. Ventelator Ventilator Ventilatar Ventiletor Ventelator Ventilator Ventilatar Ventiletor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ? વસંતવર્ષા ધારાવસ્ત્ર સંજ્ઞા આતિથ્ય વસંતવર્ષા ધારાવસ્ત્ર સંજ્ઞા આતિથ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP