Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1992
1965
1990
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ

રાઈ, લાગ, વર્ષા, સજા
સજા, લાગ, રાઈ, વર્ષા
સજા, રાઈ, વર્ષા, લાગ
રાઈ, વર્ષા, લાગ, સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નાકલીટી ખેંચવી એટલે ?

હુકમ કરવો
નાક પર લીટી દોરવી
આજીજી કરવી
નાપાસ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP