Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
લૉર્ડ નોર્થબ્રુક
વેલેન્ટાઈન ચિરોલ
વિન્સ્ટન ચર્ચિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?

સહ્યાદ્રી
વિંધ્યાચલ
સાતપુડા
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

મુખ સિવાઈ જવું
ગપ્પાં મારવા
કુસ્તી ન કરવી
અખાડા કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP