Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
વિન્સ્ટન ચર્ચિલ
જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોને વેદાંગ તરીકે ઓળખવામાં આવે છે ?

છડ્દર્શન
પુરાણ
ઉપનિષદ
સ્મૃતિગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

વીરમદેવ
ત્રિભુવનપાળ
અર્જુનદેવ
રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો.

માનવતા માટે યોગ
યોગ રાખે નિરોગી
સૌને માટે યોગ
યોગ એક વ્યાયામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP