Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? લૉર્ડ નોર્થબ્રુક જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ લૉર્ડ નોર્થબ્રુક જનરલ ઓ. ડાયર વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગૌચરની જમીનો અમુક શરતોને આધીન ગ્રામ પંચાયતોને કોણ આપી શકે છે ? ગ્રામ પંચાયત કલેકટર રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કલેકટર રાજ્ય સરકાર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સર્વોદય પ્લાન’ ની રજૂઆત કયા વર્ષે થઈ હતી ? 1960 1950 1945 1965 1960 1950 1945 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે ? સિંધુ ચિનાબ ગંગા કોસી સિંધુ ચિનાબ ગંગા કોસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? કપિલ વશિષ્ઠ ભૃગુ નારદ કપિલ વશિષ્ઠ ભૃગુ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજારામ મોહનરાય કેશવચંદ્ર સેન રવિનદ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજારામ મોહનરાય કેશવચંદ્ર સેન રવિનદ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP