Talati Practice MCQ Part - 6
કયા શાસકના મંત્રી માધવે વેર વાળવાનું નક્કી કરતાં અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટી લેવા આમંત્રણ આપ્યું હતું ?

કર્ણદેવ વાઘેલા
કર્ણદેવ સોલંકી
શિલાદિત્ય સાતમો
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

સ્વર્ણસિંહ સમિતિ
તારકુંડે સમિતિ
કેલકર સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

15 ટકા
20 ટકા
25 ટકા
10 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
Translate the sentence into English.
“રામચરિત માનસ તુલસીદાસ દ્વારા રચાયું છે.”

The Ramcharitmanas are written by Tulsidas.
The Tulsidas was written The Ramcharitmanas.
The Ramcharitmanas will be written by Tulsidas.
The Ramcharitmanas was written by Tulsidas.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

અંતઃગ્રહણ
રસ સંકોચન
ઉત્સર્જન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ?

અનુ. 18
અનુ. 19
અનુ. 16
અનુ. 20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP