Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર
નંદલાલ બોઝ
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

આપેલ બંને
પ્રોટીનની ઉણપથી
આપેલ પૈકી એક પણ નહીં
કાર્બોહાઈડ્રેટની ઉણપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?

Talati Practice MCQ Part - 6
સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ?

આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં
કલ્યાણજી મહેતા
કુંવરજીભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP