Talati Practice MCQ Part - 6
દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડૉ. આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ?

અસમાનતા નિવારણ સભા
બહિષ્કૃત હિતકારિણી સભા
અસ્પૃશ્યતા નિવારણ સભા
દલિત ઉદ્ધારક સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક તરીકે કોણ હોય છે ?

રજીસ્ટાર
જિલ્લા વિકાસ અધિકારી
કલેકટર
તાલુકા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો.

હરિસ + ચંદ્ર
હરિ + શ્ચંદ્ર
હરિઃ + ચંદ્ર
હરિ + ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP