Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

જીવા ગોસાંઈ
રૈદાસ
રામચરણ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

નહીં નફો નહીં નુકસાન
₹ 1,620 નફો
₹ 1,610 નુકસાન
₹ 1,620 નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાતાવરણમાં ઑક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે ?

આશરે 50 કિ.મી.
આશરે 110 કિ.મી.
આશરે 80 કિ.મી.
આશરે 20 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્ધ સહસ્ત્રલિંગ તળાવ તરીકે કયુ તળાવ જાણીતું છે ?

સહસ્રલિંગ સરોવર
મુનસર તળાવ
ચંદ્રાસર તળાવ
મલાવ તળાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

અકીક
અબરખ
ડોલોમાઈટ
ફ્લોરસ્પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP