Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar એક ઘડિયાળને રૂ. 360માં વેચતાં દુકાનદારને 20% નુકસાન થાય છે. તો રૂ. 585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 27% 25% 30% 18% 27% 25% 30% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ? જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ મહાત્મા ગાંધીજી લોકમાન્ય ટિળક જવાહરલાલ નહેરુ મોતીલાલ નહેરુ મહાત્મા ગાંધીજી લોકમાન્ય ટિળક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 5200 રૂ. 7800 રૂ. 2600 રૂ. 8400 રૂ. 5200 રૂ. 7800 રૂ. 2600 રૂ. 8400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? વાણો અદ્વૈત છુટ ઉછાંછળું વાણો અદ્વૈત છુટ ઉછાંછળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કોના શાસનકાળ દરમ્યાન ભારતમાં પ્રથમ વાર રેલવે લાઈન નાખવામાં આવી હતી ? લોર્ડ બેન્ટિક લોર્ડ હાર્ડીંજ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ બેન્ટિક લોર્ડ હાર્ડીંજ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 2જી ડિસેમ્બર 3જી ડિસેમ્બર 1લી ડિસેમ્બર 4થી ડિસેમ્બર 2જી ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP