Talati Practice MCQ Part - 7
બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે ?

સંયોગી ભૂમિ
ઉપસાગર
સામુદ્રધુની
ભૂશિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

દયાનંદ સરસ્વતી
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

33 ટકા
50 ટકા
100 ટકા
66 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો.

ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP