Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

ચક્રપાલિ
પુષ્યગુપ્ત
સુવિશાખ
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
+ 25 ના 4% બરાબર કેટલી રકમ થાય તે જણાવો.

1 રૂપિયો 50 પૈસા
1 રૂપિયો
75 પૈસા
1 રૂપિયો 25 પૈસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગ્રામ પંચાયત વિસ્તારમાં ઓછામાં ઓછું કેટલી વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે ?

બે
ત્રણ
ચાર
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ?

કુત્બુદ્દીન
અહમદશાહ બાદશાહ
મહમૂદ ત્રીજો
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP