Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

પુષ્યગુપ્ત
સુવિશાખ
ચક્રપાલિ
રુદ્રદામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

નિરંજન ભગત
ધ્રુવ ભટ્ટ
વિનોદ વ્યાસ
દરબાર પુંજાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતમાં સૌથી ટૂંકો સમુકિનારો ધરાવતું રાજ્ય કયું છે ?

ગુજરાત
મહારાષ્ટ્ર
ગોવા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જૈનોનો રવાડીનો મેળો કયાં યોજાય છે ?

મોઢેરા
જેસાવાડા
સંતરામપુર
ગરબાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP