Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
સુવિશાખ
ચક્રપાલિ
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાજન ભરત માટે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ?

કચ્છ
ભાવનગર
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

દયારામ
મીરાંબાઈ
નરસિંહ મહેતા
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP