Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ?

કાયટોન
ઓકટોપસ
જળો
ગોકળગાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જૈનોનો રવાડીનો મેળો કયાં યોજાય છે ?

ગરબાડા
સંતરામપુર
જેસાવાડા
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

મધના ઉત્પાદન માટે
પ્રાકૃતિક સ્થળ માટે
ભગવાન શિવના શિવાલય માટે
મેંગેનીઝની ખાણો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વીટો અને તેના ઉદ્દેશ અંગેના યોગ્ય જોડકાં જોડો.
વીંટો
1. અત્યાંતિક વીટો
2. નિલંબનકારી વીટો
3. પોકેટ વીટો
ઉદ્દેશ
a. રાષ્ટ્રપતિ કોઈપણ વિધેયકને સંસદને ફરી વિચાર વિમર્શ માટે મોકલાવી શકે છે.
b. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી નથી આપતા.
c. રાષ્ટ્રપતિ આ વીટો દ્વારા વિધેયકને અમર્યાદિત સમયગાળા માટે તેની પાસે સુરક્ષિત રાખે છે.

1-a, 2-c, 3-b
1-b, 2-c, 3-a
1-a, 2-b, 3-c
1-b, 2-a, 3-c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP