Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

12મા શતકમાં
13મા શતકમાં
15મા શતકમાં
14મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

દયારામ
ભાલણ
નરસિંહ મહેતા
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રાણીવાવ અને સીગરવાવ કયાં આવેલી છે ?

જાંબુઘોડા
કપડવંજ
દહેગામ
વઢવાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2300 રૂપિયા
2200 રૂપિયા
2100 રૂપિયા
2000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો શબ્દ 'પ્રબંધ’નો સમાનાર્થી નથી ?

બંદોબસ્ત
વ્યવસ્થા
ગોઠવણ
સંપાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP