Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ?

શોધું છું હું એવી જ કવિતા
અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત
પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.
છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

ભુવનેશ્વરી વિદ્યાપીઠ - ગોંડલ
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી - અમદાવાદ
અમરવિજય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - શિનોર (ડભોઈ પાસે)
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP