ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

મદનમોહના
સુડા બહોતરી
સિંહાસન બત્રીસી
ચંદ્ર ચંદ્રાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
સ્વામી આનંદ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

ગીરીશ કર્નાડ
એન્ટવ ચેખોવ
કે. શિવરામ કર્નાથ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

મનની વ્યથા
સ્વાભિમાનનાં તીર્થસ્થાનો
ભવાની રૂપરેખા
સમરસ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP