Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

રાવજી પટેલ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કૃતિમાં નારાયણભાઈ દેસાઈએ કોના જીવનચરિત્રનું આલેખન કરેલું છે ?

સ્વામી આનંદ
ગાંધીજી
ઝવેરચંદ મેઘાણી
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ?

કુમારપાળ દેસાઈ
કૃષ્ણલાલ શ્રીધરાણી
મોહમ્મદ માંકડ
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. ચૌલાદેવી
b. ઉઘાડી બારી
c. આંધળી માંનો કાગળ
d. મેના ગુર્જરી
i. ગૌરીશંકર જોષી
ii. ઉમાશંકર જોશી
iii. ઇન્દુલાલ ગાંધી
iv. રસિકલાલ પરીખ

a-i, b-ii, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv
a-ii, b-i, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP