ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ?

9 મી સદીથી 10મી સદી
6 ઠ્ઠી સદીથી 8મી સદી
14 મી સદીથી 18મી સદી
11 મી સદીથી 13મી સદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP