Talati Practice MCQ Part - 7
ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ?

વિજયદેવ સોલંકી
મૂળરાજ સોલંકી
ઋષભદેવ સોલંકી
અજયપાળ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

93.75%
6.25%
50%
1.25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આખ્યાનનાં રચયિતા કોણ છે ?

દયારામ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક સમચોરસની સામસામેની બાજુ 40% અને 30% વધારવામાં આવે છે, તો બનતા લંબોચરસનું ક્ષેત્રફળ ચોરસ ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું વધશે ?

42%
82%
62%
72%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ?

ગ્યાસુદ્દીન બલ્બન
કુતુબુદ્દીન ઐબક
ઈલ્તુત્મિશ
નાસિરુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP