Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

દયારામ
નરસિંહ મહેતા
મીરાંબાઈ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ?

મૂળરાજ સોલંકી
ઋષભદેવ સોલંકી
અજયપાળ સોલંકી
વિજયદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ?

ફ્લોરીન
પોટેશિયમ
ઓસ્મિયમ
બ્રોમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP