Loading [Contrib]/a11y/accessibility-menu.js

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અમૃત ઘાયલ
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
બરકત અલી વિરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ?

મુકુન્દરાય પટ્ટણી
ડાહ્યાભાઈ દેરાસરી
હર્ષદ ત્રિવેદી
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
મીરાંબાઈ
સ્વામી આનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP