ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભરતેશ્વર બાહુબલિરાસ’ કૃતિનો મુખ્ય રસ કયો છે ? શૃંગારરસ વીરરસ કરુણ રસ રૌદ્ર રસ શૃંગારરસ વીરરસ કરુણ રસ રૌદ્ર રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી મુરલી ઠાકુર અમૃત ઘાયલ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ બરકત અલી વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ મુકુન્દરાય પટ્ટણી ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. નરસિંહ મહેતા મીરાંબાઈ સ્વામી આનંદ દયારામ નરસિંહ મહેતા મીરાંબાઈ સ્વામી આનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોલું છે તે બોલ્યું તેમાં કરી શી તે કારીગરી ? - કોની કાવ્ય પંક્તિ છે ? નર્મદ શામળ દલપતરામ અખો નર્મદ શામળ દલપતરામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP