Talati Practice MCQ Part - 7
આહાર શ્રૃંખલામાં પ્રથમ ક્રમે નીચેના પૈકી શું હોય છે ?

માંસાહારી
ઉત્પાદકો
તૃણાહારી
દ્વિતિયક્રમના માંસાહારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું ?

2011
2013
2010
2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.
1. બારડોલી સત્યાગ્રહ
2. દાંડીકૂચ
૩. બોરસદ સત્યાગ્રહ
4. ખેડા સત્યાગ્રહ
5. અસહકાર આંદોલન

3, 1, 4, 2, 5
4, 3, 1, 2, 5
4, 5, 3, 1, 2
3, 1, 5, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
He said to me, "I saw you yesterday".

He told me that be seen me the previous day.
He told me that he had seen me the previous day.
He told me that he had been seen me the previous day.
He told me that I seen he the previous day.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP