ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ? ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળ સાહિત્ય દયારામ - ગરબી ન્હાનાલાલ - ડોલન શૈલી અખો - આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ? પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ગઝલ-બોધ પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ પ્રથમ નવલકથા-કરણઘેલો પ્રથમ ગઝલ-બોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. સૌરભ અને શ્રી વસ્ત્રધારા મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી સૌરભ અને શ્રી વસ્ત્રધારા મહાપ્રસ્થાન સ્વરૂપ અને શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વ્યાજનો વારસ' નવલકથાના લેખક કોણ છે ? કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કેશવ હર્ષદ ધ્રુવ નવલરામ ત્રિવેદ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દેવોને દાનવોને સગા-સંબંધીઓને રાજાઓને દેવોને દાનવોને સગા-સંબંધીઓને રાજાઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ? ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ચુનીલાલ શાહ ગુણવંત આચાર્ય ગુણવંત શાહ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP