Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન ક્ષણભંગુર છે.
જીવન અમર છે.
જીવન નિરાશામાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ચંદ્રગુપ્ત બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
ધ્રુવસેન બીજો
કુમારગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.

800 ચો.મી.
805 ચો.મી.
890 ચો.મી.
880 ચો.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP