Talati Practice MCQ Part - 7
ભક્ત કવિ નરસિંહ મહેતા કયા શતકમાં થઈ ગયા ?

14મા શતકમાં
15મા શતકમાં
13મા શતકમાં
12મા શતકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?

નિર + દોષ
નિ: + દોષ
નિ + દોષ
ની: + દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP