Talati Practice MCQ Part - 7 તાજેતરમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા યોજાઈ ? 146 145 144 143 146 145 144 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળ એક ટાંકીને 30 મિનિટમાં, બીજો 20 મિનિટમાં અને ત્રીજો નળ 60 મિનિટમાં ભરે છે. જો ત્રણે નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 10 મિનિટ 14 મિનિટ 12 મિનિટ 16 મિનિટ 10 મિનિટ 14 મિનિટ 12 મિનિટ 16 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા ___ દિવસે પડતા હોઈ રાત અને દિવસ સરખાં થાય છે. એક પણ નહીં 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર 21 જૂન અને 22 ડિસેમ્બર 12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ એક પણ નહીં 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર 21 જૂન અને 22 ડિસેમ્બર 12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘બાયોસ્ફિયર’ એટલે : જૈવિક આવરણ વાતાવરણ જલાવરણ મૃદાવરણ જૈવિક આવરણ વાતાવરણ જલાવરણ મૃદાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાભારતના યુદ્ધમાં બાણ શૈયા પર કોણ રહ્યું હતું ? અર્જુન ભીષ્મ ભીમ કૃષ્ણ અર્જુન ભીષ્મ ભીમ કૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઓકાર્ડ પેલેસ કયાં આવેલો છે ? ગોંડલ વઢવાણ જામનગર છોટા ઉદેપુર ગોંડલ વઢવાણ જામનગર છોટા ઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP