Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું ફરજિયાત કાર્ય છે ?

બાગબગીચા
શાકમાર્કેટ બનાવવા
જાહેર સ્વચ્છતા
રમતગમતનાં મેદાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

ડી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો
તલાટી કમ મંત્રી
ટી.ડી.ઓ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP